Posts

Showing posts from January, 2020

કોરોના પીડિતની મનોવ્યથા

Image
એક કોરોના પીડિતની મનોવ્યથા : *આ ઘટના કદાચ તમારી આંખ ખોલે* રાતના ૧૧.૩૦ વાગ્યા હતા. સંકેત ચિંતામાં હતો. એનો કોરોના રિપોર્ટ positive આવ્યો હતો. થોડીવારમાં ડોક્ટરનો ફોન આવ્યો. ડોક્ટરે કહ્યું. “સાંભળ, ચિંતા ના કર. બધુ બરાબર થઈ જશે. તારો કેસ હજી ફર્સ્ટ સ્ટેજમાં છે. થોડીવારમાં એમ્બુલન્સ આવશે. તને કોરોનાના સ્પેશિયલ isolation વોર્ડમાં શિફટ કરવામાં આવશે. તારા પરિવારને પણ કોરન્ટાઈનનો ઓર્ડર છે. એ બધાને પણ અલગ હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં રહેવું પડશે” આટલું સંભાળતા જ સંકેત સુન થઈ ગયો, થોડીવારમાં સોફા પર ફસડાઈ પડ્યો. એના માનસ પટલ પર પોતાનું અને પોતાના ફેમિલીનું ભવિષ્ય અંધકારમય દેખાવા લાગ્યું... 👉 સાત વર્ષના દીકરા આયુષનું શું થશે...?  👉 એક બીજાની ખબર અંતરની ખબર કેવી રીતે પડશે...? 👉 મમ્મીને બ્લડ પ્રેશરના રૂટીન ચેકઅપ માટે ૨ દિવસ પછીની ડોક્ટરની અપોઈંટમેંટ લીધી છે, હવે બતાવવા પણ નહીં જવાય. 👉પપ્પાનું ડાયાબીટીસ તો કંટ્રોલમાં રહેશે ને..?                   સંકેતનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું.મનોમન વિચારાવસ્થામાં એટ...

Nothing to worry about synthetic diamonds...

Image
                 આ બ્લોગમાં આપવામાં આવેલા મંતવ્યો એ ગ્રુપ એડમિનના પોતાના પર્સનલ મંતવ્યો છે જેમાં એક સામાન્ય વિચારધારા આપની સમક્ષ રજૂ કરવામાં આવી છે અને કોઈ પણ પ્રકારના વિરોધ વંટોળ ફેલાવવાનો કે ગેરમાર્ગે દોરવાનો કોઈ ઉદ્દેશ નથી એ ખાસ ધ્યાનમાં લેવું 🙏દરેક વાચક મિત્રોને વિનંતી છે કે જો આપ સૌ પણ એમાં સહમત હોવ તો જરૂર આપના પ્રતિભાવ રિવ્યૂ સેક્શન માં જણાવશો             હિરા ઉદ્યોગમાં પ્રવર્તી રહેલી મંદી નું એક મુખ્ય કારણ જે સિન્થેટિક ડાયમંડને માનવામાં આવી રહ્યું છે એ મારા પર્સનલ મંતવ્ય પ્રમાણે સાચું કે યોગ્ય નથી... કેમકે ખરેખર સિન્થેટિક ડાયમંડ આવી મંદીનું પ્રમુખ કારણ હોઈ શકે જ નહિ અને માનવું પણ ન જ જોઈએ... બાકીતો મંદીના મૂળમાં જોઈએ અને સિન્થેટિક ડાયમંડના ભવિષ્યનો વિચાર કરીએ તો ખરેખર સિન્થેટિક ડાયમંડનો નેચરલ ડાયમંડની સામે ફક્ત હાઉ બજારમાં ઊભો કરવામાં આવી રહ્યો છે, કેમકે સિન્થેટિક ડાયમંડમાં એટલો પ્રભાવ જ નથી કે એ નેચરલ ડાયમંડનું સ્થાન લઈ શકે...!!! બજારમાં જે સિન્થેટિક ડાયમંડના અઢળક ચલણની (તેજીની) વાત ...