Posts

Showing posts from April, 2020

કોરોના પીડિતની મનોવ્યથા

Image
એક કોરોના પીડિતની મનોવ્યથા : *આ ઘટના કદાચ તમારી આંખ ખોલે* રાતના ૧૧.૩૦ વાગ્યા હતા. સંકેત ચિંતામાં હતો. એનો કોરોના રિપોર્ટ positive આવ્યો હતો. થોડીવારમાં ડોક્ટરનો ફોન આવ્યો. ડોક્ટરે કહ્યું. “સાંભળ, ચિંતા ના કર. બધુ બરાબર થઈ જશે. તારો કેસ હજી ફર્સ્ટ સ્ટેજમાં છે. થોડીવારમાં એમ્બુલન્સ આવશે. તને કોરોનાના સ્પેશિયલ isolation વોર્ડમાં શિફટ કરવામાં આવશે. તારા પરિવારને પણ કોરન્ટાઈનનો ઓર્ડર છે. એ બધાને પણ અલગ હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં રહેવું પડશે” આટલું સંભાળતા જ સંકેત સુન થઈ ગયો, થોડીવારમાં સોફા પર ફસડાઈ પડ્યો. એના માનસ પટલ પર પોતાનું અને પોતાના ફેમિલીનું ભવિષ્ય અંધકારમય દેખાવા લાગ્યું... 👉 સાત વર્ષના દીકરા આયુષનું શું થશે...?  👉 એક બીજાની ખબર અંતરની ખબર કેવી રીતે પડશે...? 👉 મમ્મીને બ્લડ પ્રેશરના રૂટીન ચેકઅપ માટે ૨ દિવસ પછીની ડોક્ટરની અપોઈંટમેંટ લીધી છે, હવે બતાવવા પણ નહીં જવાય. 👉પપ્પાનું ડાયાબીટીસ તો કંટ્રોલમાં રહેશે ને..?                   સંકેતનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું.મનોમન વિચારાવસ્થામાં એટ...

કોરોના પીડિતની મનોવ્યથા

Image
એક કોરોના પીડિતની મનોવ્યથા : *આ ઘટના કદાચ તમારી આંખ ખોલે* રાતના ૧૧.૩૦ વાગ્યા હતા. સંકેત ચિંતામાં હતો. એનો કોરોના રિપોર્ટ positive આવ્યો હતો. થોડીવારમાં ડોક્ટરનો ફોન આવ્યો. ડોક્ટરે કહ્યું. “સાંભળ, ચિંતા ના કર. બધુ બરાબર થઈ જશે. તારો કેસ હજી ફર્સ્ટ સ્ટેજમાં છે. થોડીવારમાં એમ્બુલન્સ આવશે. તને કોરોનાના સ્પેશિયલ isolation વોર્ડમાં શિફટ કરવામાં આવશે. તારા પરિવારને પણ કોરન્ટાઈનનો ઓર્ડર છે. એ બધાને પણ અલગ હોસ્પિટલમાં અલાયદા વોર્ડમાં રહેવું પડશે” આટલું સંભાળતા જ સંકેત સુન થઈ ગયો, થોડીવારમાં સોફા પર ફસડાઈ પડ્યો. એના માનસ પટલ પર પોતાનું અને પોતાના ફેમિલીનું ભવિષ્ય અંધકારમય દેખાવા લાગ્યું... 👉 સાત વર્ષના દીકરા આયુષનું શું થશે...?  👉 એક બીજાની ખબર અંતરની ખબર કેવી રીતે પડશે...? 👉 મમ્મીને બ્લડ પ્રેશરના રૂટીન ચેકઅપ માટે ૨ દિવસ પછીની ડોક્ટરની અપોઈંટમેંટ લીધી છે, હવે બતાવવા પણ નહીં જવાય. 👉પપ્પાનું ડાયાબીટીસ તો કંટ્રોલમાં રહેશે ને..?                   સંકેતનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું.મનોમન વિચારાવસ્થામાં એટ...

How to influence people to act in your favour..? - Part-2

Image
નૂતન વ્યક્તિત્વનું નિર્માણ ... માણસે પોતાના નવતર વિશિષ્ટ એવા અલગ વ્યક્તિત્વનું નિર્માણ કરવું જોઈએ. માણસને જન્મજાત મળેલા સ્વભાવ, સંસ્કાર તેમજ સંજોગો અને પરિબળોથી જે અનુભવ પ્રાપ્ત થાય છે, તેનાથી એનું વ્યક્તિત્વ ઘાટ પામે છે, એ ખરેખર તો વ્યક્તિના દર્શન, શ્રવણ એની વિચારણા અને એના અનુભવોનો એક વિશિષ્ટ સમન્વય છે. *માણસ ભલે એના સ્વભાવને બદલી ન શકે પણ એ ધારે તો એની  આદતો, એના ખ્યાલો, એનો દ્રષ્ટિકોણ વગેરેને પોતાના દ્રઢ  નિર્ધારથી યોગ્ય ઓપ આપીને વ્યક્તિત્વ ઘડતર કરી શકે છે .* માણસનો ઉછેર અને એને અસર કરતા પરિબળો પણ વ્યક્તિત્વ ઘડતરમાં મહત્વનો ભાગ ભજવે છે.આપણે એનાં ઘણા દ્રષ્ટાંતો ઇતિહાસમાં જોઈએ છીએ. એક જ માતાના બે પુત્રો જુદાં જુદાં વાતાવરણમાં ઉછેર પામવાથી જુદા જુદા વ્યક્તિત્વ ધરાવતા હોય છે. આ વિશ્વમાં કોઈપણ વ્યક્તિને પોતાનું વ્યક્તિત્વ યોગ્ય રીતે કેળવવાની જરૂર છે.    આ જગતમાં ત્રણ પ્રકારના વ્યક્તિત્વ ધરાવતા માણસો હોય છે... અંતર્મુખ વલણ ધરાવતા માણસો... જેમને એકાંતમાં ચિંતન-મનન કરવું ગમે છે. એમને અંતર્મુખી વ્યક્તિત્વ કહેવાય,            તો કેટ...